વિચાર મણકા (ધૈર્યની પરીક્ષા)/ (धैर्य की परीक्षा)
તમારા સ્વભાવ માં ધૈર્ય (ધીરજ) છે કે નહી, તેની સાચી પરીક્ષા ત્યારે જ થાય છે જ્યારે તમારી સાથે વાતચીત માં કોઈ વિવેક રાખે નહી, ત્યારે તમારી પ્રતિક્રિયા થી તમારા સ્વભાવ ની ઓળખ ઉભી થાય છે. हिंदी में अनुवाद विचारो की माला- धैर्य की परीक्षा आपके स्वभाव में धैर्य ( धीरज) है या नहीं, उसकी सच्ची…
