Category: Article in Gujarati
-
હનુમાન ભગવાનના ૧૨ નામ અને અર્થ (हनुमान भगवान के १२ नाम और अर्थ)
હનુમાનજી:- જેમણે ભારતીય મહાકાવ્ય રામાયણમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે. જે શિવ ભગવાનનો અવતાર છે અને શ્રીરામના પરમ સેવક અને ભક્ત છે. જે તાકાત અને બુદ્ધિના સાગર છે. જે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા છે. જે દરેક યુગમાં હાજરાહજૂર છે, અમર છે. ૧) હનુમાનજી – જેમના જડબા તુટેલા છે હનુમાનજીના જડબા (સંસ્કૃતમાં હનુ) ઈન્દ્રના…
-
My article got published!
Hello to all my fellow-bloggers. I am so happy to share with you about my article. My article got published in “Namaskar Gujarat”, it is one of the Gujarati monthly Newspaper in Australia. Links of my article in Gujarati and English. https://harinapandya.com/2017/10/09/man-ni-jatilata-ane-jivan/ https://harinapandya.com/2017/09/21/complexity-of-mind-and-life/
-
ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે કેટલાક વિચારો / भावनात्मक स्वास्थ्य के लिए कुछ विचार
હરખ એ લોકોને જ બતાવવો,જે લોકોને તમારા હરખને જોવામાં રસ હોય,ઘણાં લોકોને તમારા હરખને તોડવામાં જ રસ હશે. તમારી સિદ્ધિઓ એ લોકો સાથે જ પ્રદર્શિત કરો,જે લોકોને તમારી સફળતા માટે ગર્વ કરવામાં રસ હોય,ઘણાં લોકોને તમારી ઈર્ષા કરવામાં જ રસ હશે. દિલની વાત એ લોકો સાથે જ કરો,જે લોકોને તમારી વાત સાંભળવા માં રસ હોય,ઘણાં…
-
શબ્દોની કમાલ / शब्दों की कमाल
અણીદાર શબ્દો અને મુલાયમ શબ્દો અમુક શબ્દો અણીદાર હોય છે, તલવારની ધાર જેવા! કોઈને માનસિક રીતે ઘાયલ કરી શકે છે. અમુક શબ્દો મુલાયમ હોય છે, રેશમના કાપડ જેવા! કોઈને માનસિક રીતે ઠંડક આપી શકે છે. છે ને કમાલ આ શબ્દોની! કડવા શબ્દો અને મીઠા શબ્દો અમુક લોકો મીઠા શબ્દો બોલે છે, પણ એમની લાગણી સ્વાર્થી…
-
હનુમાન ભગવાનના ૧૨ નામ અને અર્થ (हनुमान भगवान के १२ नाम और अर्थ)
હનુમાનજી:- જેમણે ભારતીય મહાકાવ્ય રામાયણમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે. જે શિવ ભગવાનનો અવતાર છે અને શ્રીરામના પરમ સેવક અને ભક્ત છે. જે તાકાત અને બુદ્ધિના સાગર છે. જે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા છે. જે દરેક યુગમાં હાજરાહજૂર છે, અમર છે. ૧) હનુમાનજી – જેમના જડબા તુટેલા છે હનુમાનજીના જડબા (સંસ્કૃતમાં હનુ) ઈન્દ્રના…
-
ગણપતિ ભગવાનના પ્રતીક અને અર્થ (દ્વિતીય ભાગ) गणपति भगवान के प्रतीक और अर्थ ( द्बितीय भाग)
ગણપતિ ભગવાનનાં પ્રતીક અને અર્થ (દ્રિતીય ભાગ) ગણપતિ ભગવાન બુદ્ધિ અને વિદ્યાના દેવ છે. બધા ગણોના પતિ છે. ગણપતિ ભગવાન નિરાકાર છે, એટલે કે તેમનો કોઈ આકાર નથી. ગણપતિ બાપ્પાના બધા અંગો આપણને કંઈક શીખવવા માટે છે. આપણે તેમની પૂજા કરતી વખતે કેટલાક ગુણો વિકસાવવા જોઈએ. આપણે ગણપતિ બાપ્પાની ભક્તિ એમના પ્રતીકો નો અર્થ સમજીને…
-
ગણપતિ ભગવાનના ૧૨ નામ અને અર્થ (गणपति भगवान के १२ नाम और अर्थ) (પ્રથમ ભાગ) (प्रथम भाग)
ભગવાન શ્રી ગણપતિનું હિન્દૂ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે કારણ કે તેઓ વિઘ્ન વિનાશક છે. એમના ઘણા બધા નામ છે જેમાંથી અહીં ૧૨ નામ નુ વર્ણન કર્યું છે. આ લેખને ૩ ભાગમાં વહેંચી દિધો છે, પ્રથમ ભાગ જે હમણાં પ્રકાશિત કર્યો તેમાં ભગવાન ગણપતિનાં ૧૨ નામ કહ્યાં છે, દ્રિતીય…
-
મનનો અરીસો
આપણે દરરોજ આપણી જાતને અરીસામાં જોઈએ છે, આપણો બાહ્ય દેખાવ બરાબર છે કે નહીં, પણ કદી આંતરિક દેખાવ, આંતરિક સ્થિતિ જોઈએ છે ખરા? અરીસામાં શરીર તો દરરોજ જોઈએ છે પણ કદી મનને જોઈએ છે? આપણી ખુશીઓનો ખજાનો આ જ મનના અરીસામાં છુપાયેલો છે. આ અરીસો શોધવા માટેની એક જ શરત છે કે આપણે એકાંતમાં પોતાની…