Art #poem

Art is thatwhich liberates us from ambiguity;which gifts us serenity. Art is thatwhich make us free from worldly pressures;which gifts our spiritual purposes. Art is thatwhich liberates us from being puppets;which gives us the freedom to live with meaning. Art is the medium for self-expression for all,For children, it helps in cognitive development;For an adult,... Continue Reading →

मेरे कान्हा (મારો કૃષ્ણ)

मेरे कान्हा..जिनसे ही जगत में मधुरता है,जिनसे ही जगत में सब रस है। मेरे कान्हा..जो श्रीमद भगवद गीता से मार्गदर्शन देते हैं,जो जगत गुरु बनके मार्गदर्शन देते हैं। मेरे कान्हा..जो प्रेम अवतार हैं,जो परम तत्व हैं। Translation in Gujarati મારો કૃષ્ણ..જેનાથી જ જગતમાં મધુરતા છે,જેનાથી જ જગતમાં સર્વ રસો છે. મારો કૃષ્ણ..જે શ્રીમદ ભગવદ ગીતા... Continue Reading →

ટેવ કેળવીએ (Habit)

સતત કંઈક નવું શીખવાની ટેવ કેળવીએ. પોતાને મળેલા આશીર્વાદોને યાદ કરવાનીટેવ કેળવીએ. ખુલ્લા દિલે હસવાનીટેવ કેળવીએ. જીવનને વિશાળ દ્રષ્ટિથી જોવાનીટેવ કેળવીએ. જીવનને કૃતજ્ઞતાથી જોવાનીટેવ કેળવીએ. દરેક નવો દિવસમોજ બની જશે,આ ટેવ કેળવવાથી! કોઈ એક ટેવથીશરુઆત તો કરીએ.જીવનને આનંદિત બનાવીએ. Translation of poem in English: https://harinapandya.com/2022/07/07/habit/

આંસુ સાથે વાત કરીએ / आँसू के साथ बात करें

આજે આપણા આંસુ સાથે વાત કરીએ,એની સાથે ઓળખાણ વધારીએ. કેમ એ આંખોમાંથી ટપકી પડે છે,એ શોધવાનો પ્રયત્ન કરીએ. કોઈ ખાસ ના પ્રેમના વિરહમાં,લાગણીઓ ભીની થઈ જાય છે. કોઈ ખાસ ના પ્રેમને પામવા માટે,આંખો ભીની થઈ જાય છે. લાગણીઓના અરસપરસ પ્રદાનનો પ્રવાહ ખુટે છે,એટલે જ આંખોમાંથી આંસુનો પ્રવાહ વધે છે. આજે આપણા આંસુ સાથે વાત કરીએ,એની... Continue Reading →

कथनी से अधिक करनी बोलती है (કથની કરતા કરણીનું મહત્વ)

हमारी करनी से ही लोगों में होती है,हमारी असली पहचान।हमारी करनी से ही लोगों को होती है,हमारी असली परख। एक दूसरे की परवा करना,एक दूसरे की कदर करना,ये कथनी से नहीं बताया जा सकता है,ये करनी से ही जताया जा सकता है। एक दूसरे को समझना,एक दूसरे को सम्मान देना,ये कथनी से नहीं बताया जा... Continue Reading →

ચંચળ મન [चंचल मन]

ચંચળ મન!મનનું તો કામ જ છે ભટકવાનું. ક્યાં ભટકે એ પાછુ,જ્યાં ભાવનાત્મક આઘાત મળ્યા હોય એ તરફ. જે માણસોએ માનસિક પીડા આપી હોય,એ તરફ જ ભટકશે આ મન. જે પરિસ્થિતિઓથી તકલીફ પડી હોય,એ તરફ જ ભટકશે આ મન. જે કશુ મેળવી ન શક્યા હોય,એ તરફ જ ભટકશે આ મન. જ્યારે જ્યારે ભટકે, આ ચંચળ મન,ત્યારે... Continue Reading →

Up ↑

%d bloggers like this: