વિચાર મણકા (દષ્ટિકોણ)

પોતાના જ વિચારો પર ચાલવુ અને બીજાને પણ ચલાવવુ – આવી માનસિકતા માણસને આગળ જતા એકલો પાડી દેશે કારણકે જીવન એટલે એકબીજા સાથે અને એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન કરવુ તથા અલગ અલગ દૃષ્ટિકોણથી પણ વિચારવું.

વિચારોની જડતા બાંધી દેશે જ્યારે વિચારોમાં પરિવર્તન ક્ષમતા માનસિક શાંતિ આપશે.

2 thoughts on “વિચાર મણકા (દષ્ટિકોણ)

Add yours

  1. परिवर्तन ही संसार का नियम है।
    बस इसी तरह विचारों में भी परिवर्तन जरूरी है।

    वैसे आपने बहुत हि सुंदर विचार प्रस्तुत किये है।

Leave a Reply

Up ↑

%d bloggers like this: