હુ જે કહુ તે જ તમારે કરવાનું- આવું સંબંધમાં ન હોય.
આ તો તમારા જિદીપણા અને અભિમાનનો વંટોળ છે,જે તમને બધાના દિલથી અને લાગણીઓની ભાવનાથી દૂર ફેંકી દેશે, તમને એકલા પાડી દેશે.
સંબંધ તો એને કહેવાય જેમાં એકબીજાની ઈચ્છા પૂછવામાં આવે અને એકબીજાની ઈરછા પ્રત્યે માન જાળવવામાં આવે.
Leave a Reply