વિચાર-મણકા (નિયત)

ના તોલશો મને મારા શબ્દોથી,

શબ્દો તો પારકાં હોય છે,

જીભથી સરી પડે છે.

તોલવી હોય તો તોલજો મારી નિયતથી,

નિયત જ પોતાની હોય છે,

જે દિલમાં જ રહે છે.

Leave a Reply

Up ↑

%d bloggers like this: