જય જય જય ગુરુદેવ!વંદે અત્રિકુમારં ત્રિભુવનભર્તારમ્જનિમૃતિસંસૃતિકાલં તાપત્રયહારમ્. અર્થઃ ગુરુદેવની જય હો,અત્રિના પુત્ર દત્તાત્રેયજીને વંદન, જે ત્રણે લોકના સ્વામી છે.દત્તાત્રેય પ્રભુ લોકોનું મૃત્યુ, સંસાર કાળ અને તકલીફો બધુ જ દૂર કરી દે છે. કરુણાપારાવારં યોગિજનાધારમ્કૃતભવજલનિધિપારં ષડદર્શનસારમ્. અર્થઃ દત્તાત્રેય ગુરુ કરુણાના સાગર છે અને યોગિજનોના આધાર છે.દત્તાત્રેય પ્રભુએ સંસારની તથા સમુદ્રની ઉત્પતિ કરી છે, દત્તાત્રેય પ્રભુ ષડદર્શનનો... Continue Reading →
ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ગઝલ (गुरु पूर्णिमा के अवसर पर विशेष ग़ज़ल)
ગુરુ અને શ્રદ્ધા નો મહિમા દર્શાવતી ગઝલ: આધ્યાત્મિક ગઝલ જ્યારથી શ્રદ્ધાની કૂંપળ ફુટી અંતરમાં જાણે!ત્યારથી જિંદગીની ડાળી પર કળી ખીલી ઉઠી જાણે! જ્યારથી આધ્યાત્મિક પ્રગતિનો સૂર્યોદય થયો,ત્યારથી શંકા- ગૂંચવણના વાદળ હટી ગયા જાણે! જ્યારથી ગુરુનું શરણ પામી લીધું,ત્યારથી ચિંતા આપમેળે જ છુટી ગઈ જાણે! દ્રઢ વિશ્વાસ જો ખુદ પર હોય,દરેક કાર્ય સરળ થઈ જાય જાણે!... Continue Reading →
भगवान दत्तात्रेय के 24 गुरु (तीसरा भाग)
भगवान दत्तात्रेय ने 24 गुरु बनाए। वे कहते थे कि जिस किसी से भी जितना सीखने को मिले, हमें अवश्य ही उन्हें सीखने का प्रयत्न अवश्य करना चाहिए। उनके 24 गुरुओं में वेश्या, बालक, चंद्रमा, कुमारी कन्या, कबूतर, पृथ्वी, सूर्य, वायु, मृग, समुद्र, पतंगा, हाथी, आकाश, जल, मधुमक्खी, मछली, टीटोड़ी पक्षी, अग्नि, सर्प, तीर (बाण)... Continue Reading →
गुरु के लिए नया नज़रिया दर्शाती हुई कविता! (दूसरा भाग)
गुरु का महत्व- संस्कृत श्लोक (पहला भाग) भगवान दत्तात्रेय के 24 गुरु (तीसरा भाग) ગુરુ એ જ આધાર प्रेरकः सूचकश्वैव वाचको दर्शकस्तथा । शिक्षको बोधकश्चैव षडेते गुरवः स्मृताः ॥भावार्थ :प्रेरणा देनेवाले, सूचन देनेवाले, (सच) बतानेवाले, (रास्ता) दिखानेवाले, शिक्षा देनेवाले, और बोध करानेवाले – ये सब गुरु समान है । मैंने इस स्तोत्र से प्रेरणा लेकर एक रचना लिखी... Continue Reading →
गुरु का महत्व- संस्कृत श्लोक (पहला भाग)
(1)गुकारस्त्वन्धकारस्तु रुकार स्तेज उच्यते । अन्धकार निरोधत्वात् गुरुरित्यभिधीयते ॥ भावार्थ : 'गु'कार याने अंधकार, और 'रु'कार याने तेज; जो अंधकार का (ज्ञान का प्रकाश देकर) निरोध करता है, वही गुरु कहा जाता है । (2)किमत्र बहुनोक्तेन शास्त्रकोटि शतेन च । दुर्लभा चित्त विश्रान्तिः विना गुरुकृपां परम्।। भावार्थ : बहुत कहने से क्या ? करोडों शास्त्रों... Continue Reading →
ગુરુ એ જ આધાર
આજે કારતક સુદ નોમ ના દિવસે પૂજ્ય રંગ અવધૂત મહારાજ ઉર્ફ પૂજ્ય બાપજી ની જન્મ જયંતી છે. દત્તાત્રેય ભગવાન મારા ગુરુ છે, પૂજ્ય રંગ અવધૂત મહારાજ સંત અવતાર છે, જેમણે સમગ્ર ગુજરાતમાં દત્ત ભક્તિ નો પ્રચાર કર્યો, જે મારા માટે ગુરુ સમાન પૂજનીય છે. આજે પવિત્ર દિવસે હુ મારા ગુરુને અમુક પંક્તિઓ સમર્પિત કરુ છુ.... Continue Reading →