વિચાર-મણકા (સ્વભાવ)

જો કંઈ સાચવવું હોય જીવનમાં તો તમારો સ્વભાવ સાચવજો. સ્વભાવ છે જે તમારી પ્રગતિ કરાવશે નહિ તો અધોગતિ કરાવશે.

જો કંઈ ઓળખ ઊભી કરવી હોય જીવનમાં તો તમારા સ્વભાવથી કરજો. ભણતર, પૈસા, વ્યવસાય એ બધાની તો ઓળખ આવશે ને જશે મતલબ બદલાયા કરશે.

સ્વભાવની ઓળખ કાયમ માટે બીજાના દિલમાં તમારી છાપ બનાવી દેશે.

Leave a Reply

Up ↑

%d bloggers like this: