મનની જટિલતા અને જીવન

મન જેટલું જટિલ છે એટલું જ સરળ પણ છે. ચાલો! આપણે મનની જટિલતા ને સરળતામાં ફેરવીને જીવનને ખુશહાલ બનાવવાની વાત કરીએ. મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે, આપણે જે પણ હાંસિલ કરવું હોય એ માટે આપણે મનને તાલીમ આપવી પડે અને યોગ્ય વલણ દ્વારા એને પ્રાપ્ત કરી શકાય છે. આ વાંચીને મનમાં વિચાર ઉત્પન્ન થશે કે... Continue Reading →

Up ↑

%d bloggers like this: