હાઈકુ કાવ્ય રચના

1)દુર્વ્યવહારક્રોધના બહાનામાંકરવો નહીં. નમ્ર રહીએ,વિવેકથી રહીએ;એ જ શોભે છે. 2)અધીરતા જકાર્ય ને બગાડે છે,ધૈર્ય રાખવું.

Up ↑

%d bloggers like this: