ભગવાન શ્રી ગણપતિનું હિન્દૂ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે કારણ કે તેઓ વિઘ્ન વિનાશક છે. એમના ઘણા બધા નામ છે જેમાંથી અહીં ૧૨ નામ નુ વર્ણન કર્યું છે. આ લેખને ૩ ભાગમાં વહેંચી દિધો છે, પ્રથમ ભાગ જે હમણાં પ્રકાશિત કર્યો તેમાં ભગવાન ગણપતિનાં ૧૨ નામ કહ્યાં છે, દ્રિતીય... Continue Reading →