ગણપતિ ભગવાનનાં પ્રતીક અને અર્થ (દ્રિતીય ભાગ) ગણપતિ ભગવાન બુદ્ધિ અને વિદ્યાના દેવ છે. બધા ગણોના પતિ છે. ગણપતિ ભગવાન નિરાકાર છે, એટલે કે તેમનો કોઈ આકાર નથી. ગણપતિ બાપ્પાના બધા અંગો આપણને કંઈક શીખવવા માટે છે. આપણે તેમની પૂજા કરતી વખતે કેટલાક ગુણો વિકસાવવા જોઈએ. આપણે ગણપતિ બાપ્પાની ભક્તિ એમના પ્રતીકો નો અર્થ સમજીને... Continue Reading →
ગણપતિ ભગવાનના ૧૨ નામ અને અર્થ (गणपति भगवान के १२ नाम और अर्थ) (પ્રથમ ભાગ) (प्रथम भाग)
ભગવાન શ્રી ગણપતિનું હિન્દૂ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે કારણ કે તેઓ વિઘ્ન વિનાશક છે. એમના ઘણા બધા નામ છે જેમાંથી અહીં ૧૨ નામ નુ વર્ણન કર્યું છે. આ લેખને ૩ ભાગમાં વહેંચી દિધો છે, પ્રથમ ભાગ જે હમણાં પ્રકાશિત કર્યો તેમાં ભગવાન ગણપતિનાં ૧૨ નામ કહ્યાં છે, દ્રિતીય... Continue Reading →
