કુટુંબનો પાયો જ પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને માન-સન્માન છે, એમાં દરેક વ્યક્તિ સમજણ, ધીરજ, ક્ષમા, જતુ કરવાની ભાવના જેવા ગુણો કેળવે તો જ જીવનમાં રંગ હોય છે. કુટુંબ એક માણસથી નથી બનતુ પણ માણસોના સમુહથી બને છે. એકમેકના વિચારોથી, પ્રતિભાથી કુટુંબની આર્થિક પ્રગતિ થતી હોય છે, ઘણાં બધા ફળ મળે છે, જેમાં જીવન જીવવાની કળા... Continue Reading →